વલસાડ કલેક્ટરનો નિર્ણય: ખાડાને લીધે કોઈ મૃત્યુ પામે તો કોન્ટ્રાક્ટર સામે માનવ વધનો કેસ થશે
વલસાડ જિલ્લા માંથી પસાર થતા નેશનલ હાઇવે નં. ૪૮ ઉપર પડેલ ખાડા ને કારણે થતા અકસ્માતો તથા મુસાફરો ને પડતી હાલાકી માટે રોડ મરામત કરવા માટે જવાબદાર કોન્ટ્રાકટર જો રોડ યોગ્ય રીતે સમયમર્યાદા મા રીપેર નહિ કરે તો અને તેને કારણે અકસ્માત થી માનવ મૃત્યુ થશે તો ભારતીય ન્યાય સંહિતા ની કલમ – ૧૦૬ મુજબ ગુનાહિત બેદરકારી ના કારણે માનવ મૃત્યુ ની ફરીયાદ અને જાહેર જનતા ને મુસાફરી માં અડચણ બદલ ભારતીય ન્યાય સંહિતા ની કલમ –૨૨૩ મુજબ ફરીયાદ દાખલ કરવા પોલીસ ને અધિકૃત કરતો હુકમ ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા
સાકીર ટીન્ટોયા
ઇન્ડિયન ન્યુઝ ટીવી