
સાણંદ તાલુકાના બકરાણા ગામે ગજેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ સરપંચ દ્વારા અખા ત્રીજ નું ખેડૂત ની પરમ પરા મુજબ ધરતી માતાનું પૂજન કરવામાં આવ્યું.
અક્ષય તૃતીયા, જેને અખા ત્રીજ તરીકે પણ ઓળખવામાં આવે છે..
અને ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મી અને પરશુરામજી ની પૂજા થાય છે લોકો ઉપવાસ રાખે છે અને સત્કર્મ કરે છે
, એ હિંદુ પંચાંગ અનુસાર વૈશાખ મહિનાની શુક્લ પક્ષની ત્રીજ (ત્રિતિયા) ના દિવસે આવે છે. આ તિથિ ખૂબ જ પાવન, પવિત્ર અને સર્વસિદ્ધિદાયિ દિવસ માનવામાં આવે છે.
.
આ દિવસને સોના ખરીદવા માટે શ્રેષ્ઠ દિવસ ગણાય છે એવી માન્યતા છે.
કે આજે ખરીદેલું સોનું ક્યારેય ક્ષય પામતું નથી અને એ ઘરમાં સુખ સમૃદ્ધિ લાવે છે.
અને આ એવો દિવસ સે જેને કોઈ પણ શુભ કાર્ય માટે અભિજીત મુરત માનવામાં આવે છે.
એટલે કે કોઈપણ શાસ્ત્ર મુરત વિના કરવામાં આવે છે.
રિપોર્ટર ભરતસિંહ ચૌહાણ ઇન્ડિયા ન્યૂઝ સાણંદ