સમગ્ર જગતને પ્રેમ ત્યાગ, શાંતી અમન ભાઈચારાની ભાવનાનો
સંદેશો આપનાર શાંતીદુત ઈસ્લામ ધર્મના સ્થાપક હઝરત મુહંમદ પૈગમ્બર સાહેબ (સ.અ.વ.) ના વિલાદત (જન્મ દિવસ ) પૈયગમ્બરે ઈસ્લામનો ૧૨ મી રબીઉલ અવ્વલના પ્રમાણે ૨૨ મી એપ્રિલ ૫૭૧ ના સોમવા૨ના રોજ મકકા શરીફમાં જન્મ થયો હતો ૨૯ મી સપ્ટેમ્બર સને ૬૨૨ના ૧૨ રબીઉલ અવ્વલ સોમવારના મદીના શરીફમાં પ્રવેશ્યા અને જગતના ૬૩ વર્ષ ના પવિત્ર જીવન વિતાવી આ ખુશીમાં મુસ્લીમ સમાજ દ્રારા તેઓની વિલાદત પર્વ (જન્મદિવસ) ની ભવ્ય ઉજવણી કરાય છે . જસને ઈદે મિલાદુન નબી નો આયોજન કરવામાં આવ્યું..
આ જલુસ નું આયોજન શિકારપુર સુન્ની મુસ્લિમ જમા દ્વારા કરવામાં આવ્યો હતો
આ જલુસ મદીના મસ્જિદ થી આશાપીર સુધી કાઢવામાં આવ્યો હતો. જલુસ માં મુસ્લિમ આગેવાનો તથા તથા ગ્રામજનો જોડાયા હતા
તથા ગામના અલગ અલગ જગ્યાએ પ્રસાદી વિતરણ કરવામાં આવી હતી
સામખયારી પોલીસ સ્ટાફ દ્વારા જુલુસમાં બંદોબસ્ત કરવામાં આવ્યો હતો જુલુસ શાંતિપૂર્વક પૂરો થયો શિકારપુર મુસ્લિમ જમાત સામખયારી પોલીસ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો..
રિપોર્ટ બાય.સલીમ કોલેજ