Follow Us

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના કેનપુર ગામે ગાંધી જયંતી નિમિતે સ્વચ્છતા અભિયાન રાખવામાં આવ્યું 

હિંમતનગર ના કેનપુર ગામમાં સામૂહિક સ્વચ્છતા અભિયાન અંતર્ગત સફાઈ આયોજન કરવામાં આવ્યું હતું ગામની અંદર જાહેર સંસ્થા જેવી કે દૂધ મંડળી, આંગણવાડી, બાલમંદિર, પ્રાથમિક શાળા જેવી જાહેર જગ્યાએ સાફ સફાઇ કરવામાં આવી હતી જેમાં હિંમતનગર સાબરડેરી થી શિક્ષણ વિભાગના માનનીય શ્રી મતી નીરૂબેન ચૌધરી તથા કેનપુર દૂધ મંડળી ના ચેરમેન તથા સેક્રેટરી કમિટી સહ ગ્રામ જનોએ હાજરી આપી ને આ સ્વચ્છતા અભિયાનનો કાયૅક્રમ શાંતિ થી પરિપૂર્ણ કર્યો હતો।

પ્રેસ રિપોટર : હસમુખભાઈ પંડયા સાબરકાંઠા 9510258996

Leave a Comment