*લખપત તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા “સ્નેહ મિલન” કાર્યક્રમનું આયોજન
*
લખપત તાલુકાના તમામ કોંગ્રેસ આગેવાનો, કાર્યકરો, ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ, સરપંચશ્રીઓ તથા નવા વરાયેલ તાલુકા કોંગ્રેસ સમિતિના હોદેદારોને સૂચિત કરવામાં આવે છે કે—
લખપત તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા તા. 22-11-2025, શનિવાર સાંજે 4:00 વાગ્યે, પાનધરો જીલ્લા પંચાયત ખાતે સ્નેહ મિલન કાર્યક્રમ તેમજ Sir અંગે માર્ગદર્શન તથા પક્ષના B.L.O ની નિમણૂક અંગે અગત્યની મિટિંગનું આયોજન કરવામાં આવેલ છે.
આ કાર્યક્રમને કચ્છ જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી વી. કે. ખરાભાઈ હુમ્બલ સાહેબ તથા જીલ્લા કોંગ્રેસના હોદેદારોની વિશેષ ઉપસ્થિતિ મળશે.
અમારો લખપત તાલુકા કોંગ્રેસ પરિવારને નમ્ર વિનંતી છે કે આ મહત્વપૂર્ણ બેઠકમાં અચુક ઉપસ્થિત રહેવા વિનંતી છે.
સ્થળ:
સ્વામી વિવેકાનંદ યુવક મંડળ સંચાલિત હોસ્પિટલની સામે, વર્માનગર, તા. લખપત, કચ્છ
તારીખ અને સમય:
તા. 22-11-2025, શનિવાર સાંજે 4:00 વાગ્યે
નિમંત્રકગણ:
📌 ઇબ્રાહીમભાઈ કુંભાર
પ્રમુખ, લખપત તાલુકા કોંગ્રેસ સમિતિ
📞 99788 64694
📌 સમરથદાન ગઢવી
વિપક્ષી નેતા, લખપત તાલુકા પંચાયત
📞 97267 99959
📌 મીનાબા દેશુભા જાડેજા
સભ્ય, કચ્છ જીલ્લા પંચાયત (પાનધરો જી.પં.)
📞 99250 96767
રિપોર્ટ બાય આદમ નોતિયાર
ઇન્ડિયન ટીવી ન્યૂઝ બિયરો ચીફ
લખપત તાલુકા